પ્રકાશનું એક કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો હોય. જો આપાતકોણ $45^o$ હોય,તો વિચલનકોણ .......$^o$ થશે.

  • A
    $15$
  • B
    $75$
  • C
    $60$
  • D
    $30$

Explore More

Similar Questions

$A = 30^{\circ}$ ખૂણાવાળા પ્રિઝમ પર એક પ્રકાશનું કિરણ $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. જો નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતું હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક શોધો $:-$

એક એક્રોમેટિક પ્રિઝમ ક્રાઉન ગ્લાસ પ્રિઝમ $(A_C = 19^o)$ અને ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમ $(A_F = 6^o)$ દ્વારા બનાવવામાં આવે છે. જો જાંબલી પ્રકાશ માટે વક્રીભવનાંક $\mu_{v,C} = 1.5$ અને $\mu_{v,F} = 1.66$ હોય,તો લાલ રંગના કિરણ માટે પરિણામી વિચલન......$^o$ થશે.

Difficult
View Solution

પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન સ્થિતિમાં પ્રિઝમ પર આપાત થાય છે અને $34^o$ નું વિચલન અનુભવે છે. જો પ્રિઝમનો છાયાંકિત ભાગ દૂર કરવામાં આવે,તો કિરણ:

પ્રિઝમ પર $45^o$ ના આપાતકોણે કિરણ આપાત કરતાં લઘુત્તમ વિચલન મળે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો પ્રિઝમનો પ્રિઝમકોણ .......... $^o$ છે.

Difficult
View Solution

એકવર્ણી પ્રકાશનું કિરણ $OP$ પ્રિઝમ $ABCD$ ની સપાટી $AB$ પર શિરોબિંદુ $B$ ની નજીક $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે (આકૃતિ જુઓ). જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ હોય,તો નીચેનામાંથી કયું (કયા) વિધાન સાચું છે?
$(A)$ કિરણ સપાટી $CD$ પર પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે
$(B)$ કિરણ સપાટી $AD$ માંથી બહાર આવે છે
$(C)$ આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો $90^{\circ}$ છે
$(D)$ આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો $120^{\circ}$ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo