એકવર્ણી પ્રકાશનું કિરણ $OP$ પ્રિઝમ $ABCD$ ની સપાટી $AB$ પર શિરોબિંદુ $B$ ની નજીક $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે (આકૃતિ જુઓ). જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ હોય,તો નીચેનામાંથી કયું (કયા) વિધાન સાચું છે?
$(A)$ કિરણ સપાટી $CD$ પર પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે
$(B)$ કિરણ સપાટી $AD$ માંથી બહાર આવે છે
$(C)$ આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો $90^{\circ}$ છે
$(D)$ આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો $120^{\circ}$ છે

  • A
    $(A, B, C)$
  • B
    $(A, B, D)$
  • C
    $(A, C, D)$
  • D
    $(B, C, D)$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ $60^{\circ}$ પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આપાત થાય ત્યારે લઘુત્તમ વિચલન અનુભવે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. આપાતકોણ (ડિગ્રીમાં) . . . . . . છે.

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા પ્રિઝમનો પ્રિઝમ કોણ $90^{\circ}$ છે. પ્રિઝમની પ્રથમ સપાટી પર આપાત થતા પ્રકાશના કિરણ માટે આપાતકોણ કેટલો હોવો જોઈએ જેથી તે બીજી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે ($^{\circ}$ માં)?

$30^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. બીજી સપાટી પર $45^{\circ}$ ના ખૂણે આપાત થતું કિરણ વક્રીભવન પામી,ચાંદીવાળી સપાટી પરથી પરાવર્તન પામીને પોતાના માર્ગે પાછું ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

$120^\circ$ ના ખૂણાવાળા એક સમદ્વિબાજુ પ્રિઝમનો વક્રીભવનાંક $1.44$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર એકવર્ણી કિરણો હવામાં એકબીજાને સમાંતર રહીને પ્રિઝમમાં પ્રવેશે છે. સામેની બાજુઓમાંથી બહાર આવતા કિરણો

$30^{\circ}$ ના પ્રિઝમ કોણ અને $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થાય છે. કિરણનું વિચલન કોણ.....$^{\circ}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo