પ્રકાશનું એક કિરણ સમબાજુ કાચના પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો છે અને આ દરેક ખૂણા પ્રિઝમના ખૂણાના $3/4$ ભાગના છે. વિચલનકોણ ......$^o$ છે.

  • A
    $45$
  • B
    $39$
  • C
    $20$
  • D
    $30$

Explore More

Similar Questions

પ્રકાશનું કિરણ પ્રિઝમ પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે અને પ્રિઝમનો વક્રીભવકોણ $30^{\circ}$ છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમના વક્રીભવનાંકની કિંમત ...... થશે.

એક કાચના પ્રિઝમનો વક્રીભવનકારક કોણ $30^{\circ}$ છે. એક કિરણ પ્રિઝમની એક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. આપાત કિરણ અને પ્રિઝમમાંથી બહાર નીકળતા કિરણ વચ્ચેનો વિચલન કોણ $\delta$ શોધો. (કાચનો વક્રીભવનાંક $= 1.5$) (આપેલ છે: $\sin(30^{\circ}) = 0.5, \sin(48.6^{\circ}) = 0.75$). ($^{\circ}$ માં)

હવામાંથી પ્રકાશનું સમાંતર કિરણપુંજ $n=\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ ત્રિકોણીય પ્રિઝમની $PQ$ બાજુ પર $\alpha$ ખૂણે આપાત થાય છે. જ્યારે $\alpha$ નું ન્યૂનતમ મૂલ્ય $45^{\circ}$ હોય ત્યારે પ્રકાશ પ્રિઝમની $PR$ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. પ્રિઝમનો ખૂણો $\theta$ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક સમબાજુ પ્રિઝમ માટે આપાતકોણ $45^{\circ}$ છે. પ્રિઝમની અંદરનો કિરણ પાયાને સમાંતર રહે તે માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ?

સમબાજુ પ્રિઝમ $P$ આપેલ પ્રકાશના કિરણ માટે ન્યૂનત્તમ વિચલન ઉત્પન્ન કરે છે. વધારાના પ્રિઝમ $Q$ અને $R$ જે સમાન આકાર અને દ્રવ્યના છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. તો કિરણ શું અનુભવશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo