$30^o$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. પ્રિઝમમાંથી બહાર આવતું કિરણ આપાત કિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે. તો નિર્ગમન કિરણ:

  • A
    જે સપાટીમાંથી બહાર આવે છે તેને લંબ છે
  • B
    જે સપાટીમાંથી બહાર આવે છે તેની સાથે $30^o$ ના ખૂણે નમેલું છે
  • C
    જે સપાટીમાંથી બહાર આવે છે તેની સાથે $60^o$ ના ખૂણે નમેલું છે
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

એક પ્રિઝમનો ખૂણો $30^o$ છે અને તેનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. તેની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. બીજી સપાટી પર પ્રકાશનું કિરણ કયા આપાતકોણે આપાત કરવું જોઈએ જેથી ચાંદીવાળી સપાટી પરથી પરાવર્તન પામ્યા પછી,તે તેના મૂળ માર્ગે પાછું ફરે?

Difficult
View Solution

$15^o$ ના ખૂણાવાળા કાચના પ્રિઝમનો વક્રીભવનાંક $\mu_1 = 1.5$ છે,તેને $\mu_2 = 1.75$ વક્રીભવનાંક ધરાવતા બીજા કાચના પ્રિઝમ સાથે જોડવામાં આવે છે. આ પ્રિઝમનું સંયોજન વિચલન રહિત વિભાજન (dispersion without deviation) ઉત્પન્ન કરે છે. બીજા પ્રિઝમનો ખૂણો ......$^o$ હોવો જોઈએ.

એક નાના ખૂણાવાળો પ્રિઝમ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો છે. જ્યારે પ્રિઝમને હવામાં અને $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણનો ગુણોત્તર કેટલો થાય?

પ્રિઝમ માટે આપાતકોણ વિરુદ્ધ વિચલનકોણનો વક્ર દર્શાવેલ છે. વપરાયેલ પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

એક પ્રિઝમનો ખૂણો $A$ છે. તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo