પ્લીઓટ્રોપીક જનીન
બીજા જનીનની સાથે લક્ષણનું નિયમન કરે છે.
સજીવમાં એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરે છે.
તે ફક્ત આદિ વનસ્પતિઓમાં પ્રદર્શિત થાય છે.
તેના જનીનો પ્લીસીન કાળમાં ઉદ્દભવ્યા હશે.
શાનાં કારણે મરઘીઓમાં પી.કોમ્બ અને રોઝ કોમ્બ વચ્ચેનાં સંકરણ દ્વારા સંતતિમાં વોલનટ-કોમ્બ જોવા મળે છે?
મેન્ડલનાં એક સંકરણનાં પ્રયોગનું જનીન પ્રકાર પ્રમાણ દર્શાવો.
નીચેનામાંથી ક્યાં પિતૃ સંયોજનો મ્યુટન્ટ સંતતિ ઉત્પન્ન કરે છે ?
જ્યારે બે જનીનિક સ્થાનો એકસરખા સ્વરૂપ સીસ અને ટ્રાન્સ સ્થિતિમાં ઉત્પન્ન કરે છે. તેઓને ......... હોવાનું મનાય છે.
એનીમીયાનો રોગ શેના દ્વારા થાય છે ?