પ્લીઓટ્રોપીક જનીન
તે ફક્ત આદિ વનસ્પતિઓમાં પ્રદર્શિત થાય છે.
તેના જનીનો પ્લીસીન કાળમાં ઉદ્દભવ્યા હશે.
બીજા જનીનની સાથે લક્ષણનું નિયમન કરે છે.
સજીવમાં એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરે છે.
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
ડ્રોસોફિલામાં (હોમિયોટીક) જનીનોનો સમૂહ જે અંગ વિભેદિકરણના સમયે દેહ સમતલને નિયંત્રિત કરે છે, તેને....... તરીકે ઓળખવામાં આવે છે.
દાતામાં ભ્રૂણીય કોષ કોષકેન્દ્ર / દૈહિકકોષનું એ અંડકોષમાં સ્થાનાંતર કરાવવામાં આવે છે. તેના પછી સજીવનું નિર્માણ થાય છે, તો નીચેનામાંથી શું સાચું છે :
બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી, તેમાં નર સંતતિ વંધ્ય હોય છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળેલી જોવા મળે છે અને તેનું કારણ કેટલાંક જનીન . .. માં હોય છે.
કયું પ્રભાવી લક્ષણ છે?