પ્લીઓટ્રોપીક જનીન
તે ફક્ત આદિ વનસ્પતિઓમાં પ્રદર્શિત થાય છે.
તેના જનીનો પ્લીસીન કાળમાં ઉદ્દભવ્યા હશે.
બીજા જનીનની સાથે લક્ષણનું નિયમન કરે છે.
સજીવમાં એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરે છે.
જ્યારે કેટલાંક લક્ષણો માત્ર માતા તરફથી જ આનુવંશિકતામાં મેળવવામાં આવે ત્યારે તે લગભગ ..... નો કિસ્સો હોઈ શકે.
સંપૂર્ણ સંલગ્નતા..... માં જોવા મળે છે.
માતાપિતા આલ્બીનિઝમ માટે વાહક છે. પ્રથમ ત્રણ બાળકો કયા હશે?
કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.
..... માટે કસોટી સંકરણ કરવામાં આવે છે.