આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુવત વસ્તુ $O$ નું પ્રતિબિંબ પડદા $S$ પર મેળવવા માટે એક સમતલ-બહિર્ગોળ પાતળા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. લેન્સની મધ્યમાં જાડાઈ $0.5 \ cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. જો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $D$ ન્યૂનતમ હોય,તો લેન્સનો એપર્ચર વ્યાસ.....$cm$ હોવો જોઈએ.

  • A
    $10$
  • B
    $8$
  • C
    $5$
  • D
    $2.5$

Explore More

Similar Questions

એક પદાર્થ લેન્સની ડાબી બાજુથી $5 \ m/s$ ની સમાન ઝડપે અભિસારી લેન્સ તરફ ગતિ કરે છે અને મુખ્ય કેન્દ્ર પર અટકી જાય છે. પ્રતિબિંબ :-

$73.5 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું વર્તુળાકાર છિદ્ર $8.4 \ cm$ વ્યાસનું છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{5}{3}$ હોય,તો લેન્સની જાડાઈ આશરે કેટલી હશે?

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $60 \ cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ $..... \ cm$ થશે.

શું લેન્સની કેન્દ્રલંબાઈ લાલ પ્રકાશ માટે વાદળી પ્રકાશ કરતા વધારે,સમાન કે ઓછી હશે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક બહિર્ગોળ લેન્સ વસ્તુ અને પડદાની વચ્ચે ક્યાંક મૂકવામાં આવે છે. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $x$ છે. જો લેન્સ દ્વારા ઉત્પન્ન થતી મોટવણીનું સંખ્યાત્મક મૂલ્ય $m$ હોય, તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo