એક સમતલ ધ્રુવીભૂત વાદળી પ્રકાશનું કિરણ પ્રિઝમ પર એવી રીતે આપાત થાય છે કે પ્રિઝમની સપાટી પરથી કોઈ પરાવર્તન થતું નથી. નિર્ગમન કિરણનો વિચલન કોણ $\delta=60^{\circ}$ છે (જુઓ આકૃતિ-$1$). તે જ પ્રિઝમ માટે લાલ પ્રકાશનો લઘુત્તમ વિચલન કોણ $\delta_{\text{min}}=30^{\circ}$ છે (જુઓ આકૃતિ-$2$). વાદળી પ્રકાશ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(A)$ વાદળી પ્રકાશ આપાત સમતલમાં ધ્રુવીભૂત છે.
$(B)$ પ્રિઝમનો કોણ $60^{\circ}$ છે.
$(C)$ લાલ પ્રકાશ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે.
$(D)$ પ્રિઝમની બહાર નીકળતી સપાટી પર વાદળી પ્રકાશ માટે વક્રીભવન કોણ $60^{\circ}$ છે.

  • A
    $A, B, C$
  • B
    $A, C, D$
  • C
    $A, B, D$
  • D
    $B, C, D$

Explore More

Similar Questions

સમબાજુ પ્રિઝમમાં લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના કોણના અડધા જેટલો છે. પ્રિઝમનો વક્રીભવનાંક . . . . . . છે.

સમક્ષિતિજ ટેબલ પર મૂકેલા સમબાજુ કાચના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. ન્યૂનત્તમ વિચલન માટે નીચેનામાંથી શું સાચું છે?

પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = \sqrt{3}$ છે અને લઘુત્તમ વિચલન કોણ અને પ્રિઝમ કોણનો ગુણોત્તર $1$ છે. પ્રિઝમ કોણનું મૂલ્ય $......^{\circ}$ છે.

$\mu$ વક્રીભવનાંક અને $A$ ખૂણા ધરાવતા પ્રિઝમને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં મૂકવામાં આવે છે. જો લઘુત્તમ વિચલનનો ખૂણો $A$ હોય,તો $\mu$ ના સંદર્ભમાં $A$ નું મૂલ્ય કેટલું થાય?

દ્રશ્યમાન વિભાગમાં,ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમ માટે વિભાજન શક્તિ (dispersive power) અને સરેરાશ કોણીય વિચલન અનુક્રમે $\omega, \omega^{\prime}$ અને $d, d^{\prime}$ છે. જ્યારે બે પ્રિઝમને જોડવામાં આવે ત્યારે વિચલન વગરનું વિભાજન મેળવવાની શરત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo