એક વ્યક્તિ ખાલી રૂમમાં પ્રવેશતી વખતે દરવાજો ખોલતા જ તેની સામે અચાનક સાપ જુએ છે. તેના ચેતા-અંતઃસ્ત્રાવી નિયંત્રણ તંત્રમાં નીચેનામાંથી શું થવાની સંભાવના છે?

  • A
    અનુકંપી ચેતાતંત્ર સક્રિય થાય છે અને એડ્રિનલ મજ્જામાંથી એપિનેફ્રાઇન અને નોર-એપિનેફ્રાઇન મુક્ત કરે છે.
  • B
    ચેતાપ્રેષકો ચેતોપાગમમાં ઝડપથી પ્રસરણ પામે છે અને ચેતા આવેગનું વહન કરે છે.
  • C
    હાયપોથેલેમસ મગજના પરાનુકંપી વિભાગને સક્રિય કરે છે.
  • D
    અનુકંપી ચેતાતંત્ર સક્રિય થાય છે અને એડ્રિનલ બાહ્યકમાંથી એપિનેફ્રાઇન અને નોર-એપિનેફ્રાઇન મુક્ત કરે છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. ઝોના રેટીક્યુલેરીસ$1$. બાહ્ય સ્તર (એડ્રીનલ કોર્ટેક્સ)
$B$. ઝોના ફેસીક્યુલેટા$2$. અંદરનું સ્તર (એડ્રીનલ કોર્ટેક્સ)
$C$. ઝોના ગ્લોમેર્યુલોસા$3$. મધ્ય સ્તર (એડ્રીનલ કોર્ટેક્સ)

કાર્બોદિતનાં ચયાપચયનું નિયમન એડ્રિનલ બાહ્યકનાં કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે?

આલ્ડોસ્ટેરોન . . . . . . દ્વારા સ્ત્રવિત થાય છે.

આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

નોરએપિનેફ્રીનનું કાર્ય ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo