એક સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટો વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ $9\;pF$ છે. બંને પ્લેટ વચ્ચેનું અંતર $d$ છે. હવે આ બંને પ્લેટ વસ્ચે બે ડાઈઈલેક્ટ્રીક દ્રવ્યો ભરવામાં આવે છે. એક ડાઈઇલેક્ટ્રીક દ્રવ્યોનો ડાઈઈલેક્ટ્રીક અચળાંક $k_{1}=3$ અને અંતર $\frac{ d }{3}$ છે. જ્યારે બીજા દ્રવ્યોનો ડાઈઈલેક્ટ્રીક અચળાંક $k _{2}=6$ અને અંતર $\frac{2 d }{3}$ છે. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ($pF$ માં) હવે કેટલું થશે ?

115-962

  • [AIEEE 2008]
  • A

    $20.25 $

  • B

    $1.8 $ 

  • C

    $45 $

  • D

    $40.5$

Similar Questions

ડાઇઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા આપો.

શુદ્ધ પાણીનો ડાય ઈલેકટ્રીક અચળાંક $81$ છે. તે પરમિટિવિટી ........ હશે.

$K$ ડાઈઇલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં વિદ્યુતક્ષેત્ર $\vec E$ છે. જો શૂન્યાવકાશની પરમિટિવિટી ${ \varepsilon _0}$ હોય તો વિદ્યુતસ્થાનાંતર સદીશ કેટલો થાય?

  • [AIIMS 2014]

સમાંતર પ્લેટ કેપેસીટરની વૉલ્ટેજ રેટિંગ $500\,V$ છે. તેનું ડાયઈલેક્ટ્રિક મહત્તમ ${10^6}\,\frac{V}{m}$ જેટલું વિદ્યુતક્ષેત્ર ખમી શકે.પ્લેટનું ક્ષેત્રફળ $10^{-4}\, m^2$ છે. જો કેપેસીટરનો કેપેસીટન્સ $15\, pF$ હોય તો તેનો ડાયઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે ? ( ${ \in _0} = 8.86 \times {10^{ - 12}}\,{C^2}\,/N{m^2}$)

  • [JEE MAIN 2019]

સ્વાધ્યાયમાં આપેલા કેપેસિત્રમાં $3\,mm$ જાડાઇની માઇકા ( અબરખ )ની પ્લેટ ( ડાઈલેક્ટ્રિક  અચળાંક $+6$ ) કેપેસીટરની બે પ્લેટ વચ્ચે 

$(a)$  વૉલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે,

$(b)$  વૉલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ 

-દાખલ કરવામાં આવે તો, દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો.