ઓરડાના તાપમાને એક બંધ પાત્રમાં બે મોલ હાઇડ્રોજન અને એક મોલ આર્ગોન વાયુનું મિશ્રણ લેવામાં આવે છે. નીચેના બે વિધાનો ધ્યાનમાં લો:
$(i)$ $H_2$ અને $Ar$ ના દરેક અણુની સરેરાશ ગતિઊર્જા સમાન છે.
$(ii)$ આર્ગોન વાયુને કારણે લાગતું આંશિક દબાણ હાઇડ્રોજન વાયુને કારણે લાગતા દબાણ કરતાં વધારે છે.

  • A
    વિધાન $(i)$ અને $(ii)$ બંને સાચા છે.
  • B
    વિધાન $(i)$ સાચું છે જ્યારે વિધાન $(ii)$ ખોટું છે.
  • C
    વિધાન $(i)$ અને $(ii)$ બંને ખોટા છે.
  • D
    વિધાન $(i)$ ખોટું છે જ્યારે વિધાન $(ii)$ સાચું છે.

Explore More

Similar Questions

$NTP$ પર હાઇડ્રોજનમાં ધ્વનિની ઝડપ $1270 \, m/s$ છે. તો,કદના $4 : 1$ ગુણોત્તરમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણમાં ધ્વનિની ઝડપ ..... $m/s$ થશે.

Difficult
View Solution

એક મોલ મોનોએટોમિક આદર્શ વાયુને એક મોલ ડાયએટોમિક આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. અચળ કદ પર મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે?

બે બિન-પ્રતિક્રિયાશીલ એકપરમાણ્વીય આદર્શ વાયુઓના પરમાણ્વીય દળનો ગુણોત્તર $2: 3$ છે. જ્યારે તેમને અચળ તાપમાને રાખેલા પાત્રમાં ભરવામાં આવે છે,ત્યારે તેમના આંશિક દબાણનો ગુણોત્તર $4: 3$ છે. તેમની ઘનતાનો ગુણોત્તર કેટલો હશે?

$5/3$ જેટલા અચળ દબાણ અને અચળ કદની વિશિષ્ટ ઉષ્માના ગુણોત્તર $\gamma_{A}$ ધરાવતા આદર્શ વાયુ $A$ ના એક ગ્રામ મોલને $\gamma_{B} = 7/5$ ધરાવતા બીજા આદર્શ વાયુ $B$ ના $n$ ગ્રામ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણ માટે $\gamma = 19/13$ હોય,તો $n$ નું મૂલ્ય શું હશે?

$\gamma = \frac{7}{5}$ ધરાવતા $1 \, \text{mole}$ વાયુને $\gamma = \frac{4}{3}$ ધરાવતા $1 \, \text{mole}$ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણ માટે $\gamma$ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo