$300 \ K$ તાપમાને $NO_2$ અને $N_2O_4$ ના મિશ્રણની બાષ્પ ઘનતા $38.3$ છે. મિશ્રણના $100 \ g$ માં $NO_2$ ના મોલની સંખ્યા કેટલી છે?

  • A
    $0.043$
  • B
    $4.4$
  • C
    $3.4$
  • D
    $0.437$

Explore More

Similar Questions

$T \, ^\circ C$ તાપમાને $PCl_5$ ની બાષ્પઘનતા $104.25$ છે. તો $PCl_5$ નો વિયોજન અંશ ....$\%$ છે.

બંધ પાત્રમાં અચળ તાપમાને $4 \ mol$ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. જો $PCl_5$ માટેનું વિયોજન અંશ $0.5$ હોય,તો સંતુલને કુલ મોલની સંખ્યા કેટલી થશે?

અવિઘટિત $N_2O_4$ ની બાષ્પ ઘનતા $46$ છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે છે,ત્યારે $NO_{2(g)}$ માં તેના વિઘટનને કારણે બાષ્પ ઘનતા ઘટીને $24.5$ થાય છે. $N_2O_4$ નું ટકાવારી વિઘટન કેટલું છે?

Difficult
View Solution

$c$ સાંદ્રતા અને $K$ વિયોજન અચળાંક ધરાવતા નિર્બળ વિદ્યુતવિભાજ્ય $A_{x}B_{y}$ ના સાંદ્ર દ્રાવણ માટે,વિયોજન અંશ $(\alpha)$ નીચેનામાંથી કયું છે?

એમોનિયમ કાર્બામેટ $(NH_2COONH_4)$ ને $200\,^{\circ}C$ તાપમાને ગરમ કરતા સંતુલન સમયે $NH_3$ અને $CO_2$ નું મિશ્રણ મળે છે,જેની બાષ્પ ઘનતા $13.0$ છે. એમોનિયમ કાર્બામેટના વિયોજનની માત્રા (degree of dissociation) કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo