અવિઘટિત $N_2O_4$ ની બાષ્પ ઘનતા $46$ છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે છે,ત્યારે $NO_{2(g)}$ માં તેના વિઘટનને કારણે બાષ્પ ઘનતા ઘટીને $24.5$ થાય છે. $N_2O_4$ નું ટકાવારી વિઘટન કેટલું છે?

  • A
    $87.75$
  • B
    $60$
  • C
    $40$
  • D
    $70$

Explore More

Similar Questions

એમોનિયમ કાર્બોનેટને $200\, ^oC$ તાપમાને ગરમ કરતા તે $NH_3$ અને $CO_2$ ના મિશ્રણમાં વિઘટિત થાય છે,જેની બાષ્પ ઘનતા $13.0$ છે. એમોનિયમ કાર્બોનેટની વિઘટન માત્રા (degree of dissociation) કેટલી હશે?

Difficult
View Solution

એક બાષ્પશીલ પદાર્થની $CH_4$ ની સાપેક્ષમાં બાષ્પઘનતા $(CH_4 = 1)$ $4$ છે. તો તેનો અણુભાર કેટલો થાય?

Difficult
View Solution

$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ સંતુલનનું પાલન કરતા $PCl_5$ ના વિયોજન અંશ $(\alpha)$ નો સંતુલન દબાણ $(P)$ સાથેનો સંબંધ શું છે?

$1000 \ K$ તાપમાને $0.4 \ L$ ના પાત્રમાં $0.1 \ mol$ $H_2S_{(g)}$ રાખવામાં આવે છે. પ્રક્રિયા $2 H_2S_{(g)} \rightleftharpoons 2 H_{2(g)} + S_{2(g)}$ માટે $K_c = 10^{-6}$ છે. $H_2S$ નું વિયોજન .......$\%$ છે.

વાયુ $AB_{2}$ નું વિયોજન સંતુલન નીચે મુજબ દર્શાવી શકાય છે:
$2AB_{2(g)} \rightleftharpoons 2AB_{(g)} + B_{2(g)}$
વિયોજનની માત્રા $x$ છે અને તે $1$ ની સરખામણીમાં ઘણી નાની છે. વિયોજનની માત્રા $(x)$ ને સંતુલન અચળાંક $K_P$ અને કુલ દબાણ $P$ સાથે જોડતું સમીકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo