એક દ્રવ્યને બે કાચની પ્લેટોની વચ્ચે રાખવામાં આવ્યું છે. આ દ્રવ્યનો વક્રીભવનાંક $n$ તેની જાડાઈ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. દ્રવ્ય પર આપાત થતા પ્રકાશના કિરણ માટે મહત્તમ આપાતકોણ (ડિગ્રીમાં) કેટલો હશે જેથી કિરણ દ્રવ્યમાંથી પસાર થઈ શકે?

  • A
    $60.0$
  • B
    $53.1$
  • C
    $43.5$
  • D
    $32.3$

Explore More

Similar Questions

પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે શક્ય છે જ્યારે ($i_c$ = ક્રાંતિકોણ,$i$ = આપાતકોણ)

પ્રકાશનું એક કિરણ કાટકોણ સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. ત્યારબાદ તે કર્ણ (hypotenuse) ને સ્પર્શીને જાય છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$PQR$ એ $60^o$ અને $30^o$ ના ખૂણા ધરાવતું કાટકોણ પ્રિઝમ છે. પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$ છે. $PQ$ સપાટી પર પ્રવાહીનું પાતળું પડ છે. પ્રકાશ $PR$ સપાટી પર લંબરૂપે આપાત થાય છે. $PQ$ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે,પ્રવાહીનો મહત્તમ વક્રીભવનાંક કેટલો હશે?

પ્રિઝમના દ્રવ્ય અને પ્રવાહીના વક્રીભવનાંક અનુક્રમે $1.56$ અને $1.32$ છે. આંતરપૃષ્ઠ પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે $\theta$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

શરૂઆતમાં,$AB$ એ $\mu$ વક્રીભવનાંક ધરાવતા સ્લેબ અને હવા વચ્ચેની આંતર સપાટી છે. પ્રકાશનું કિરણ $AB$ પર ક્રાંતિકોણ $\theta_c$ પર આપાત થાય છે. હવે,$\mu_1$ વક્રીભવનાંક ધરાવતો $ABCD$ સ્લેબ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી સપાટી $CD$ પર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય (સપાટી $AB$ પર નહીં). $\mu_1$ નું મૂલ્ય શું હોવું જોઈએ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo