$M$ દળ એક $l$ લંબાઈના દળરહિત સળિયા પર લટકે છે,જે અચળ કોણીય આવૃત્તિ $\omega$ થી ફરે છે. $M$ દળ અચળ ત્રિજ્યા $r$ ના વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરે છે. બિંદુ $A$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_A$ છે,જે ધન $z$-દિશામાં છે,અને બિંદુ $B$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_B$ છે. આ તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $L_A$ અને $L_B$ બંને મૂલ્ય અને દિશામાં અચળ છે.
  • B
    $L_B$ દિશામાં અચળ છે પરંતુ તેનું મૂલ્ય બદલાય છે.
  • C
    $L_B$ મૂલ્ય અને દિશા બંનેમાં અચળ છે.
  • D
    $L_A$ મૂલ્ય અને દિશા બંનેમાં અચળ છે.

Explore More

Similar Questions

એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપ સાથે ગતિ કરે છે. તેથી,

$0.4\, kg\, m^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતા ફ્લાયવ્હીલનું કોણીય વેગમાન $2\, s$ ના સમયગાળામાં $30\, kg\, m^2/s$ થી ઘટીને $20\, kg\, m^2/s$ થાય છે. આ સમયગાળા દરમિયાન ફ્લાયવ્હીલ પર લાગતું સરેરાશ ટોર્ક ......... $N\, m$ છે.

જો પૃથ્વીને $R$ ત્રિજ્યા અને $M$ દળનો ગોળો માનવામાં આવે,તો તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને સમયગાળા $T$ ના પદોમાં કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

$m$ દળ ધરાવતો પદાર્થ $X$-અક્ષને સમાંતર રેખા પર અચળ વેગ $v$ થી ગતિ કરે છે. ઉગમબિંદુ અથવા $Z$-અક્ષની સાપેક્ષે તેનું કોણીય વેગમાન:

સ્થિર અક્ષની આસપાસ ભ્રમણ ગતિમાં અક્ષને લંબ કોણીય વેગમાન ${L_ \bot }$ શૂન્ય શા માટે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo