$0.02 \, \text{decapoise}$ જેટલો સ્નિગ્ધતા ગુણાંક ધરાવતું પ્રવાહી $20 \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાત્રમાં ભરવામાં આવે છે. જો વહેતા પ્રવાહીના બે નજીકના સ્તરો વચ્ચેનું સ્નિગ્ધ બળ (viscous drag) $1 \, N$ હોય, તો વેગ પ્રચલન (velocity gradient) ........ $s^{-1}$ થશે.

  • A
    $2.0$
  • B
    $2.5$
  • C
    $3.0$
  • D
    $3.5$

Explore More

Similar Questions

$10 \,cm$ ની બાજુવાળો એક ધાતુનો ઘન $0.2 \,mm$ જાડાઈના પ્રવાહીના સ્તર પર રહેલો છે। જો $0.1 \,N$ મૂલ્યનું સમક્ષિતિજ બળ $\overrightarrow{F}$ લગાડતા ઘન $0.08 \,m/s$ ની અચળ ઝડપે સરકે છે, તો શ્યાનતા ગુણાંક કેટલો હશે?

પ્રવાહીનો એ ગુણધર્મ જેના દ્વારા તે પોતાના વહવાનો વિરોધ કરે છે તેને .......... કહેવામાં આવે છે.

$20 \ m$ ઊંડી નદીમાં પાણી $10 \ ms^{-1}$ ની ઝડપે વહી રહ્યું છે. નદીમાં પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચેનું શીયરિંગ સ્ટ્રેસ (કર્તન પ્રતિબળ) $Nm^{-2}$ માં કેટલું હશે? (પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $= 10^{-3} \ SI \ units$)

ત્રિજ્યા $R$ ધરાવતી એક પ્લાસ્ટિકની વર્તુળાકાર તકતીને સપાટ આડી સપાટી પર ફેલાયેલા પાતળા તેલના સ્તર પર મૂકવામાં આવે છે. તકતીને તેની કેન્દ્રીય ઉર્ધ્વ અક્ષની આસપાસ અચળ કોણીય વેગ સાથે ફેરવવા માટે જરૂરી ટોર્ક કોના પ્રમાણમાં હોય છે?

Difficult
View Solution

$100 \text{ cm}^2$ ક્ષેત્રફળ ધરાવતી એક સપાટ પ્લેટ અને એક મોટી સ્થિર પ્લેટ વચ્ચે $1 \text{ mm}$ જાડાઈનું ગ્લિસરીનનું સ્તર છે. જો ગ્લિસરીનનો સ્નિગ્ધતા ગુણાંક $1.0 \text{ kg/(m} \cdot \text{s)}$ હોય,તો પ્લેટને $7 \text{ cm/s}$ ના વેગથી ગતિ કરાવવા માટે કેટલા $N$ બળની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo