આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ એક ચોરસ કાચના સ્લેબ પર પડે છે. જો ઉભી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય,તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\frac{(\sqrt{2} + 1)}{2}$
  • B
    $\sqrt{\frac{5}{2}}$
  • C
    $\frac{3}{2}$
  • D
    $\sqrt{\frac{3}{2}}$

Explore More

Similar Questions

$(a)$ આકૃતિ $1.68$ વક્રીભવનાંક ધરાવતા કાચના ફાઈબરથી બનેલી 'લાઈટ પાઈપ'નો આડછેદ દર્શાવે છે. પાઈપનું બહારનું આવરણ $1.44$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થનું બનેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાઈપની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માટે પાઈપની અક્ષ સાથે આપાત કિરણોના ખૂણાઓનો વિસ્તાર કેટલો હશે?
$(b)$ જો પાઈપનું બહારનું આવરણ ન હોય તો જવાબ શું હશે?

લાલ,લીલા અને વાદળી રંગો ધરાવતો પ્રકાશનો કિરણપુંજ એક કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે. ઉપરના લાલ,લીલા અને વાદળી તરંગલંબાઇ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39, 1.44$ અને $1.47$ છે.
પ્રિઝમ શું કરશે?

માધ્યમ $M_{1}$ અને $M_{2}$ માં પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} \text{ m/s}$ અને $2 \times 10^{8} \text{ m/s}$ છે. એક કિરણ માધ્યમ $M_{1}$ થી માધ્યમ $M_{2}$ માં $\theta$ આપાતકોણે ગતિ કરે છે. કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો આપાતકોણ $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

$n_1$ વક્રીભવનાંક ધરાવતો એક લંબચોરસ કાચનો સ્લેબ $ABCD$,$n_2$ $(n_1 > n_2)$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સ્લેબની સપાટી $AB$ પર આપાત થાય છે. આપાતકોણ $\alpha_{max}$ નું મહત્તમ મૂલ્ય,જેથી કિરણ ફક્ત બીજી સપાટી $CD$ માંથી બહાર આવે,તે છે

હવા સાપેક્ષ હીરા માટે ક્રાંતિકોણ આશરે કેટલો હોય છે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo