લાલ,લીલા અને વાદળી રંગો ધરાવતો પ્રકાશનો કિરણપુંજ એક કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે. ઉપરના લાલ,લીલા અને વાદળી તરંગલંબાઇ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39, 1.44$ અને $1.47$ છે.
પ્રિઝમ શું કરશે?

  • A
    લાલ રંગના ભાગને લીલા અને વાદળી રંગોથી અલગ કરશે
  • B
    વાદળી રંગના ભાગને લાલ અને લીલા રંગોથી અલગ કરશે
  • C
    ત્રણેય રંગોને એકબીજાથી અલગ કરશે
  • D
    ત્રણેય રંગોને બિલકુલ અલગ કરશે નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1.5$ વક્રીભવનાંક ધરાવતો કાચનો પ્રિઝમ પાણી (વક્રીભવનાંક $4/3$) માં ડૂબાડેલો છે. પ્રકાશનું પુંજ $AB$ બાજુ પર લંબ આપાત થઈ $BC$ બાજુ પરથી સંપૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે.

Difficult
View Solution

પાણીમાં હવાના પરપોટાના ચમકવાનું કારણ શું છે?

ઉનાળા દરમિયાન રણમાં મૃગજળ (mirage) શા માટે જોવા મળે છે?

પ્રકાશનું પુંજ લાલ,લીલા અને ભૂરા રંગના પ્રકાશ ધરાવે છે. તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ પ્રિઝમની $AB$ સપાટી પર આપાત થાય છે. લાલ,લીલા અને ભૂરા પ્રકાશ માટે વક્રીભવનાંક અનુક્રમે $1.39$,$1.44$ અને $1.47$ છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રિઝમની $AC$ સપાટી પર જુએ ત્યારે તે શું જોશે?

Difficult
View Solution

પ્રિઝમના દ્રવ્ય અને પ્રવાહીના વક્રીભવનાંક અનુક્રમે $1.56$ અને $1.32$ છે. આંતરપૃષ્ઠ પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે $\theta$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo