બે પદાર્થો $A$ અને $B$ નું વાયુમય મિશ્રણ,$0.8 \ atm$ ના કુલ દબાણ હેઠળ આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. બાષ્પ કલામાં પદાર્થ $A$ નો મોલ અંશ $0.5$ છે અને પ્રવાહી કલામાં $0.2$ છે. શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $...... \ atm$ છે. (નજીકનો પૂર્ણાંક)

  • A
    $1$
  • B
    $0$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

$T \ K$ તાપમાને,$0.1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.9 \ mol$ બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $0.9 \ bar$ છે. દ્રાવણનું બાષ્પદબાણ ($bar$ માં) કેટલું હશે?

$2\%$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું દ્રાવકના સામાન્ય ઉત્કલન બિંદુએ દબાણ $1.004 \, bar$ છે. દ્રાવ્યનું મોલર દળ $......... \, g/mol$ છે.

દ્રાવક $A$ નું બાષ્પ દબાણ $0.90 \text{ atm}$ છે. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે બાષ્પ દબાણ ઘટીને $0.60 \text{ atm}$ થાય છે. દ્રાવણમાં $A$ નો મોલ અંશ કેટલો છે?

આપેલ તાપમાને,બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ ના દ્રાવણનું બાષ્પ દબાણ $P_S = 150 - 60 X_B$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે (જ્યાં $X_B$ એ $B$ નો મોલ અંશ છે). સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં ઘટાડો $20 \ mm \ Hg$ કરવો હોય,તો દ્રાવકનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo