વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.
વંશાવળીના નકશા
દ્વિસંકરણ
કસોટી સંકરણ
બેકક્રોસ
કારક પ્રભાવી છે. જો તે ............... પ્રદર્શિત થાય.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જ્યારે વનસ્પતિને કોઈ એક લક્ષણના બે કારકો હોય તો તેને..... કહે છે.
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : ગ્રેગર મેન્ડલે અને રેજિનાલ્ડ સી પુનેટ