વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.

  • [AIPMT 2010]
  • A

    વંશાવળીના નકશા

  • B

    દ્વિસંકરણ

  • C

    કસોટી સંકરણ

  • D

    બેકક્રોસ

Similar Questions

કસોટી સંકરણ વનસ્પતિમાં શું જાણવા માટે ઉપયોગી છે ?

પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.

સમાન લક્ષણો માટેનાં સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા જનીનો..... છે.

એક સંકરણનાં પ્રયોગમાં જનીન સ્વરૂપનું પ્રમાણ

પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો.