વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.
વંશાવળીના નકશા
દ્વિસંકરણ
કસોટી સંકરણ
બેકક્રોસ
કસોટી સંકરણ વનસ્પતિમાં શું જાણવા માટે ઉપયોગી છે ?
પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.
સમાન લક્ષણો માટેનાં સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા જનીનો..... છે.
એક સંકરણનાં પ્રયોગમાં જનીન સ્વરૂપનું પ્રમાણ
પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો.