જો એક ઊંચા અને નીચા વટાણાનાં છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે તો, સંકરણ ના પરિણામ સ્વરૂપ ઉત્પન્ન થતા છોડ ઊંચા હતા તો નવી સંતીત નું જનીન સ્વરૂપ આપેલામાંથી કયું હશે?
$TT$
$Tt$
$tt$
આપેલા બધા
Allele એ.... છે.
મેન્ડલનાં અલગીકરણનો સિદ્ધાંત એટલે જન્યુઓનાં કોષો હંમેશાં ..... મેળવે છે.
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.
આપેલ પ્યુનેટ સ્કવેરને ધ્યાનથી સમજો અને નીચેના પ્રશ્નોના ઉતર આપો.
આપેલ પ્યુનેટ સ્કવેરમાં $d$ માં તૈયાર થતી સમયુગ્મી સંતતિનું જનીન બંધારણ જણાવો.
શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?