એક તાંબાના તારને લાકડાના ફ્રેમ પર વીંટાળવામાં આવે છે,જેનો આકાર સમબાજુ ત્રિકોણ જેવો છે. જો ફ્રેમની દરેક બાજુનું રેખીય પરિમાણ $3$ ના ગુણાંકમાં વધારવામાં આવે,અને ફ્રેમની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સમાન રાખવામાં આવે,તો કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance):

  • A
    $9$ ના ગુણાંકમાં ઘટે છે
  • B
    $27$ ના ગુણાંકમાં વધે છે
  • C
    $3$ ના ગુણાંકમાં વધે છે
  • D
    $9\sqrt{3}$ ના ગુણાંકમાં ઘટે છે

Explore More

Similar Questions

$L$ આત્મ-પ્રેરકત્વ ધરાવતું ગૂંચળું એક બલ્બ અને $a.c.$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલું છે. બલ્બની તેજસ્વિતા ક્યારે ઘટે છે?

ચાર ઇન્ડક્ટર $A, B, C, D$ માટે ચુંબકીય ફ્લક્સ ( $\phi$ ) વિરુદ્ધ પ્રવાહ $(I)$ નો આલેખ દર્શાવેલ છે. કયા ઇન્ડક્ટર માટે આત્મ-પ્રેરકત્વનું મૂલ્ય સૌથી ઓછું છે?

એક કોઈલમાં વિદ્યુતપ્રવાહ $4 \,A$ થી બદલાઈને $0.1 \,s$ માં શૂન્ય થાય છે અને ઉદ્ભવતું emf $100 \,V$ છે. કોઈલનું આત્મપ્રેરકત્વ (in $\,H$) કેટલું હશે?

ઇન્ડક્ટરમાં પ્રવાહ $(I)$ સમય $(t)$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. નીચેનામાંથી કયો આલેખ ઇન્ડક્ટરમાં વોલ્ટેજ $(V)$ નો સમય $(t)$ સાથેનો સાચો ફેરફાર દર્શાવે છે?

આપેલ પરિપથમાં,જ્યારે સ્વિચ $S$ ખોલવામાં આવે ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo