એક તાંબાના તારને ખેંચીને તેને $0.5\%$ લાંબો કરવામાં આવે છે. જો તેનું કદ અચળ રહેતું હોય,તો તેના વિદ્યુત અવરોધમાં થતો ટકાવારી ફેરફાર ................ $\%$ છે.

  • A
    $2$
  • B
    $2.5$
  • C
    $1$
  • D
    $0.5$

Explore More

Similar Questions

$R \, \Omega$ અવરોધ ધરાવતા તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે,તો તેનો નવો અવરોધ કેટલો થશે?

Difficult
View Solution

ત્રણ તાંબાના તારના દળનો ગુણોત્તર $1:3:5$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $5:3:1$ છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

બે વાયર બે અલગ-અલગ પદાર્થોના બનેલા છે,જેમની વિશિષ્ટ અવરોધકતાનો ગુણોત્તર $2:3$,લંબાઈનો ગુણોત્તર $3:4$ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:5$ છે. તેમના અવરોધનો ગુણોત્તર કેટલો થશે?

નીચેનામાંથી કોનો તાપમાન ગુણાંક ઋણ હોય છે?

એક તારનો અવરોધ $50\, ^\circ C$ તાપમાને $5\, \Omega$ અને $100\, ^\circ C$ તાપમાને $6\, \Omega$ છે. $0\, ^\circ C$ તાપમાને તારનો અવરોધ .............. $\Omega$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo