બહિર્ગોળ લેન્સ:

  • A
    પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે
  • B
    પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરે છે
  • C
    હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે
  • D
    હંમેશા આભાસી પ્રતિબિંબ રચે છે

Explore More

Similar Questions

એક અભિસારી લેન્સનો વક્રીભવનાંક $1.4$ છે. જો આ લેન્સને સમાન વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે,તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે? (ધારો કે લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $R_{1}$ અને $R_{2}$ છે)

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6 \, cm$ છે અને કેન્દ્રમાં તેની જાડાઈ $3 \, mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^8 \, m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ .......$cm$ છે.

એક વસ્તુને પડદાથી $1.50 \, m$ અંતરે મૂકેલ છે. તેમની વચ્ચે એક બહિર્ગોળ લેન્સ મૂકતા પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ..... $cm$ હશે.

એક વસ્તુ અને અપસારી લેન્સ (divergent lens) વચ્ચેનું અંતર લેન્સની કેન્દ્રલંબાઈના $m$ ગણું છે. લેન્સ દ્વારા ઉત્પન્ન થતી રેખીય મોટવણી કેટલી હશે?

ક્રાઉન ગ્લાસ $(n = 1.525)$ નો બહિર્ગોળ લેન્સ જો નીચેનામાંથી શેમાં ડૂબાડવામાં આવે તો તે અપસારી (divergent) લેન્સ તરીકે વર્તશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo