નાના લેમ્પમાંથી પ્રકાશનું સમાંતર કિરણપુંજ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી શકાય છે.

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થની પ્રકાશીય ઘનતા (optical density) સૌથી વધુ છે?

મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પછી જે બિંદુએ મળે છે,તે બિંદુને શું કહેવામાં આવે છે?

$+5.0 \,D$ પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોય?

જો $4 \, cm$ ઊંચાઈની વસ્તુને અંતર્ગોળ અરીસાથી $12 \, cm$ ના અંતરે મૂકવામાં આવે,તો તેનું પ્રતિબિંબ અરીસાની પાછળ $24 \, cm$ ના અંતરે રચાય છે. તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે ($, cm$ માં)?

$(a)$ લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો અને તેનો $SI$ એકમ લખો.
$(b)$ એક બહિર્ગોળ લેન્સ તેની સામે $50\, cm$ અંતરે રહેલી સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. જો પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય, તો સોયને લેન્સની સામે ક્યાં મૂકવામાં આવી છે? લેન્સનો પાવર પણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo