એક કોષને હાઈપરટોનિક (અતિસાંદ્ર) દ્રાવણમાં રાખ્યા પછી તે પ્લાઝમોલાઈઝ્ડ (રસસંકોચન પામેલ) થાય છે. કોષદીવાલ અને કોષરસસ્તર (પ્લાઝમાલેમા) ની વચ્ચે શું હાજર હશે?

  • A
    આઈસોટોનિક (સમસાંદ્ર) દ્રાવણ
  • B
    હાઈપરટોનિક (અતિસાંદ્ર) દ્રાવણ
  • C
    હવા
  • D
    હાઈપોટોનિક (અલ્પસાંદ્ર) દ્રાવણ

Explore More

Similar Questions

જ્યારે કોષનું રસસંકોચન (plasmolysed) થાય છે,ત્યારે તે કેવો બને છે?

તફાવત આપો:
$(1)$ સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ
$(2)$ રસસંકોચન અને રસવિકોચન

પ્લાઝ્મોલાઇઝ્ડ (રસસંકોચન પામેલા) કોષને શેમાં મૂકવાથી તેનું વિ-રસસંકોચન (deplasmolysis) કરી શકાય છે?

થિસલ ફનલ પ્રયોગમાં,જો ઓસ્મોસિસ (આસૃતિ) ની પ્રક્રિયા અટકી ગયા પછી બીકરમાં ખાંડનું દ્રાવણ ઉમેરવામાં આવે તો શું થશે?

આમાંથી કયું અર્ધપ્રવેશશીલ પટલ $(SP)$ છે અને કયું પસંદગીમાન પ્રવેશશીલ $(SL)$ છે? : ઈંડાનું પટલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo