તફાવત આપો:
$(1)$ સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ
$(2)$ રસસંકોચન અને રસવિકોચન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ વચ્ચેનો તફાવત:
સાદું પ્રસરણસાનુકૂલિત પ્રસરણ
$(1)$ આ વહન માટે પ્રોટીનની જરૂર હોતી નથી.$(1)$ વિશિષ્ટ પટલ પ્રોટીનની જરૂર હોય છે.
$(2)$ તે અવરોધકો પ્રત્યે સંવેદનશીલ નથી.$(2)$ તે અવરોધકો પ્રત્યે સંવેદનશીલ છે.
$(3)$ તે પસંદગીમાન નથી.$(3)$ તે અત્યંત પસંદગીમાન છે.
$(4)$ તેમાં સિમ્પોર્ટ કે એન્ટિપોર્ટ જેવી કોઈ વિશિષ્ટ વહન પદ્ધતિઓ હોતી નથી.$(4)$ તેમાં સિમ્પોર્ટ,યુનિપોર્ટ અથવા એન્ટિપોર્ટ જેવી વિશિષ્ટ પદ્ધતિઓ જોવા મળે છે.

$(2)$ રસસંકોચન અને રસવિકોચન વચ્ચેનો તફાવત:
રસસંકોચનરસવિકોચન
$(1)$ જીવંત વનસ્પતિ કોષોને અતિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે.$(1)$ રસસંકોચન પામેલા કોષોને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે.
$(2)$ આમાં બહિઃઆસૃતિ થાય છે.$(2)$ આમાં અંતઃઆસૃતિ થાય છે.
$(3)$ કોષરસ સંકોચાય છે અને કોષદીવાલથી અલગ થાય છે.$(3)$ કોષરસ વિસ્તરે છે અને ફરીથી કોષદીવાલ તરફ આવે છે.
$(4)$ કોષ તેની આસુનતા ગુમાવે છે.$(4)$ કોષ તેની આસુનતા પાછી મેળવે છે.

Explore More

Similar Questions

જ્યારે બટાકાના પેશીના ટુકડાઓને એક દ્રાવણમાં મૂકવામાં આવ્યા,ત્યારે થોડા સમય પછી વજનમાં ઘટાડો નોંધાયો. તેનું સંભવિત કારણ શું હોઈ શકે?

"જ્યારે પ્રક્રિયા અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા બે ભિન્ન સાંદ્રતા ધરાવતાં દ્રાવણો વચ્ચે પ્રસરણ દ્વારા દર્શાવાય ત્યારે આસૃતિ સર્જાય છે." આ વિધાનમાં કઈ ત્રુટિ છે?

વધારે પડતા ખાતરના ઉપયોગને કારણે છોડ કરમાઈ જાય છે,તેનું કારણ શું છે?

પ્રસરણ દ્વારા થતા પાણીના વહનને શું કહેવાય છે?

પાર્ચમેન્ટ પેપર એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo