ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે?

  • A
    સક્રિયકરણ ઊર્જા વધારીને
  • B
    સક્રિયકરણ ઊર્જા ઘટાડીને
  • C
    પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરીને
  • D
    નીપજો સાથે પ્રક્રિયા કરીને

Explore More

Similar Questions

સંઘાતવાદ (Collision theory) કોને લાગુ પડે છે?

$298 \text{ K}$ થી નિરપેક્ષ તાપમાનમાં $10 \text{ K}$ નો વધારો થતાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. સક્રિયકરણ ઊર્જા $(E_a)$ કેટલી હશે?

જ્યારે તાપમાન $300 \ K$ થી બદલીને $310 \ K$ કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા (Activation energy) શોધો....... $(R=8.314 \ J \ K^{-1} \ mol^{-1}, \log 2=0.301)$

એક પ્રક્રિયામાં,તાપમાનમાં $10^\circ C$ નો વધારો થવાથી પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો તાપમાન $10^\circ C$ થી વધારીને $100^\circ C$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે?

તાપમાનમાં વધારો પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. તેનું કારણ એ છે કે તે પરિણમે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo