$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ડુબાડતા તેમાં ઉપર ચઢતા પ્રવાહીનું દળ $M$ છે. જો નળીની ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો કેશનળીમાં ઉપર ચઢતા પ્રવાહીનું દળ ............ થશે.

  • A
    $2 M$
  • B
    $M$
  • C
    $M / 2$
  • D
    $M / 4$

Explore More

Similar Questions

જો કેશિકા નળીનો વ્યાસ બમણો કરવામાં આવે,તો પ્રવાહીની ઊંચાઈ જે ઉપર ચઢશે તે કેટલી થશે?

જ્યારે સીધી કેશનળીનો એક ભાગ પ્રવાહીમાં ઊભી રીતે મૂકવામાં આવે છે, ત્યારે પ્રવાહી અમુક ઊંચાઈ $h$ સુધી ઉપર ચઢે છે. જો કેશનળીની આંતરિક ત્રિજ્યા, પ્રવાહીની ઘનતા અને પ્રવાહીનું પૃષ્ઠતાણ દરેક $1\%$ જેટલા ઘટે, તો નળીમાં પ્રવાહીની ઊંચાઈમાં . . . . . . $\%$ ફેરફાર થશે.

$R$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં,$r$ $(R > r)$ ત્રિજ્યાનો એક સીધો પાતળો ધાતુનો તાર સંમિત રીતે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનનો એક છેડો પાણીમાં એવી રીતે ઊભો ડુબાડવામાં આવે છે કે જેથી સંયોજનનો નીચેનો છેડો સમાન સ્તરે રહે. કેશનળીમાં પાણીનું સ્તર કેટલું ઊંચું આવશે? $[T =$ પાણીનું પૃષ્ઠતાણ,$\rho =$ પાણીની ઘનતા,$g =$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ$]$

એક કેશનળીની ત્રિજ્યા $2 \times 10^{-3} \ m$ છે. જો $6.28 \times 10^{-4} \ N$ વજન ધરાવતું પ્રવાહી કેશનળીમાં રહી શકતું હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું હશે?

જ્યારે કેશિકાને પાણીમાં ડુબાડવામાં આવે છે,ત્યારે પાણી તેમાં $0.015 \ m$ જેટલું ઉપર ચઢે છે. જો પાણીનું પૃષ્ઠતાણ $75 \times 10^{-3} \ N/m$ હોય,તો કેશિકાની ત્રિજ્યા ....... $mm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo