હવાના પરપોટાનું તાપમાન પાણીની અંદર $15^\circ C$ અને દબાણ $1.5 \ bar$ છે. જો પરપોટો સપાટી પર આવે છે જ્યાં તાપમાન $25^\circ C$ અને દબાણ $1.0 \ bar$ છે,તો પરપોટાના કદમાં શું ફેરફાર થશે?

  • A
    કદ $1.6$ ના ગુણાંકમાં વધશે.
  • B
    કદ $1.1$ ના ગુણાંકમાં વધશે.
  • C
    કદ $0.70$ ના ગુણાંકમાં ઘટશે.
  • D
    કદ $2.5$ ના ગુણાંકમાં વધશે.

Explore More

Similar Questions

અચળ દબાણે,જો કદમાં $10 \%$ નો વધારો કરવામાં આવે તો તાપમાનમાં કેટલા ટકા વધારો થવો જોઈએ?

$27^{\circ} C$ તાપમાને $9 \ dm^3$ ના ફ્લાસ્કમાં રહેલા $3.2 \ g$ મિથેન અને $4.4 \ g$ કાર્બન ડાયોક્સાઇડના મિશ્રણ દ્વારા કેટલું દબાણ ઉત્પન્ન થશે?

$273 \ K$ તાપમાન અને $76 \ cm \ Hg$ દબાણે,એક વાયુની ઘનતા $1.964 \ g \ L^{-1}$ છે. આ વાયુ કયો છે?

$300 \ K$ તાપમાને,$22 \ g$ $CO_2$ વાયુ $5 \ atm$ દબાણ ઉત્પન્ન કરે છે. સમાન તાપમાને વાયુનું કદ કેટલું હશે ($dm^3$ માં)? $(R = 0.0821 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$

એક આદર્શ વાયુને સખત પાત્રમાં ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન વધે છે. આ પ્રક્રિયા માટે કયું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo