$1227\,^oC$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $5000\,\mathring{A}$ તરંગલંબાઈ પર મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. જો પદાર્થનું તાપમાન $1000\,^oC$ જેટલું વધારવામાં આવે,તો મહત્તમ તીવ્રતા ....... $\mathring{A}$ તરંગલંબાઈ પર હશે.

  • A
    $4000$
  • B
    $5000$
  • C
    $6000$
  • D
    $3000$

Explore More

Similar Questions

તારાઓનું તાપમાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

અમુક તાપમાને રહેલા પદાર્થમાંથી ઉત્સર્જિત મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંગલંબાઇ ${\lambda _0}$ છે. જો પદાર્થનું તાપમાન વધારવામાં આવે જેથી નવી મહત્તમ તરંગલંબાઇ $\frac{3{\lambda _0}}{4}$ થાય, તો ઉત્સર્જન પાવર કેટલા ગણો વધશે?

Difficult
View Solution

એક કૃષ્ણ પદાર્થ (black body) $2880\;K$ તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા,જેની તરંગલંબાઈ $499\;nm$ અને $500\;nm$ ની વચ્ચે છે તે ${U_1}$ છે,$999\;nm$ અને $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ છે અને $1499\;nm$ અને $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ છે. વિનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$ છે. તો

નીચેનામાંથી કયો આલેખ સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ (perfectly black body) માટે $\nu_{m}-T$ નો આલેખ છે? અહીં, $\nu_{m}$ એ મહત્તમ તીવ્રતા ધરાવતા વિકિરણની આવૃત્તિ છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે.

જો $\lambda_{m}$ એ તરંગલંબાઈ દર્શાવે છે કે જેના પર $T \; K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ (black body) માંથી થતું ઉત્સર્જન મહત્તમ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo