તારાઓનું તાપમાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

  • A
    સ્ટીફનનો નિયમ
  • B
    વીનનો સ્થાનાંતરનો નિયમ
  • C
    કિરચોફનો નિયમ
  • D
    ઓહ્મનો નિયમ

Explore More

Similar Questions

એક ચોક્કસ તારો (તેને કૃષ્ણ પદાર્થ તરીકે ધારતા) નું સપાટીનું તાપમાન આશરે $5 \times 10^4 \ K$ છે. જે તરંગલંબાઇએ તેનું વિકિરણ મહત્તમ બને છે તે નેનોમીટરમાં કેટલી હશે? $(b = 0.0029 \ mK)$

સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ માટે નીચેનામાંથી કયો $\nu_m - T$ આલેખ છે? ($\nu_m$ = વિકિરણની મહત્તમ આવૃત્તિ,$T$ = નિરપેક્ષ તાપમાન)

તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઇ $289.8 \, nm$ છે. તારાની વિકિરણ તીવ્રતા શોધો. (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W m^{-2} K^{-4}$, વિનનો અચળાંક $b = 2898 \, \mu m K$)

તારામાંથી આવતા પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ $2.93 \times 10^{-10} \, m$ છે. જો વિનનો અચળાંક $b = 2.93 \times 10^{-3} \, m \cdot K$ હોય,તો તારાનું તાપમાન કેટલું હશે?

$T \ K$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) ના વિકિરણ માટે તરંગલંબાઈ $\lambda$ સાથે ઉર્જા વિતરણ $E$ આકૃતિમાં દર્શાવેલ છે. જેમ તાપમાન વધારવામાં આવે છે,તેમ મહત્તમ મૂલ્ય (maxima):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo