એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ $250$, અંદાજિત મૃત્યુ $240, 20$ ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને $30$ ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?

  • [NEET 2013]
  • A

    $5$

  • B

    શૂન્ય

  • C

    $10$

  • D

    $15$

Similar Questions

મોટલિટી..

નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?

નીચે આપેલી વ્યાખ્યા આપો. 

$(1)$ અંતઃસ્થળાંતરણ

$(2)$ બર્હિસ્થળાંતર

$(3)$ મૃત્યુદર

Verhulst - pearl logistic growth નું સૂત્ર.........

કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ જ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા જ તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદૃશ્ય થાય છે. આ બાબત શું સૂચવે છે?

  • [AIPMT 2007]