$0.5\,M\,NaOH$ ના દ્રાવણનો અવરોધ ઓરડાના તાપમાને વાહકતા કોષમાં $31.6\,\Omega$ છે. જો કોષનો કોષ અચળાંક $0.367\,cm^{-1}$ હોય,તો આ $NaOH$ દ્રાવણની આશરે મોલર વાહકતા કેટલી થશે? (in $S\,cm^2\,mol^{-1}$)

  • A
    $234$
  • B
    $23.2$
  • C
    $4645$
  • D
    $5464$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(A)$: મંદન કરવાથી વિદ્યુતવિભાજ્યની વાહકતા ઘટે છે.
કારણ $(R)$: મંદન કરવાથી એકમ કદ દીઠ આયનોની સંખ્યા વધે છે.
સાચો જવાબ છે:

જો $NaCl$,$KBr$ અને $KCl$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $126$,$152$ અને $150 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો $NaBr$ માટે અનંત મંદને મોલર વાહકતાની ગણતરી કરો.

$LiCl$,$NaCl$ અને $KCl$ માટે અનંત મંદને તુલ્ય વાહકતાનો સાચો ક્રમ કયો છે?

$C \ g \ equiv/L$ સાંદ્રતા ધરાવતા દ્રાવણનો વિશિષ્ટ અવરોધ $R$ છે. દ્રાવણની તુલ્ય વાહકતા કેટલી થાય?

પ્રબળ વિદ્યુતવિભાજ્યની વાહકતા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo