કોષરસનું નાશ પામવું તે મહત્વના કાર્ય જેવાં કે .............. માટેની પ્રાથમિક જરૂરિયાત છે
ખોરાકનું વહન
કોષરસનું વહન
પાણીનું શોષણ
વાયુના આદાનપ્રદાન
નાળીયેરનાં કઠણ અંતઃફલાવરણ અને કેટલાંક ફળોના ગરમાં જોવા મળતાં સમવ્યાસી કઠકોઃ
દ્વિતીય જલવાહકનું પ્રમાણ દ્વિતીય અન્નવાહકની સરખામણીએ દર વર્ષે ........ઉદ્દભવે છે.
ગોસ્સિપીયમના તંતુઓ ......છે.
નિષ્ક્રિય કેન્દ્રનો સિધ્ધાંત કોણે આપ્યો?
એકદળી પર્ણો......... ધરાવે છે.