ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?
પાંચ
છ
ત્રણ
ચાર
આપેલ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ કયું છે ?
ટામેટા અને લીંબુમાં જરાયુ વિન્યાસ .........પ્રકારનો છે.
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
કલિકાંતરવિન્યાસ
ચાઇનારોઝમાં પુષ્પો ..........
સૂર્યમુખી એ પુષ્પ નથી. સમજાવો.