એક જ પુષ્પવિન્યાસમાંથી ઉત્પન્ન થતાં સંયુક્ત ફળ ધરાવતી કેટલી વનસ્પતિઓમાંથી ઉત્પન્ન થાય છે કે જે વનસ્પતિઓ નીચે દર્શાવેલ છે.
અખરોટ, પોપી, અંજીર, મૂળો, અનનાસ, સફરજન, ટામેટા, શેતુર
ચાર
પાંચ
બે
ત્રણ
બટ્રેસ મૂળ ...... માં જોવા મળે છે. .
પુષ્પવિન્યાસ અક્ષ પર પુષ્પનો ઝીગ ઝેગ વિકાસ ..........છે.
નીચેનામાંથી કોના પુષ્પો હંમેશા પરિપુષ્પના એકચક્રમાં છે ?
કાથીએ નાળિયેરના ફળના કયા ભાગમાંથી મેળવાય છે?
અંજીરના દળદાર પુષ્પધાર ધરાવતું ઉદુમ્બર સંખ્યા બંધ …... ને આવરે છે.