$A = CO_2$ મુખ્યત્વે $HCO_3^-$ આયનો તરીકે રુધિરરસ (plasma) માં વહન પામે છે.
$R =$ કાર્બોનિક એનહાઈડ્રેઝ $HCO_3^-$ આયનોના નિર્માણને ઉદ્દીપ્ત કરે છે.

  • A
    $A$ સાચું છે અને $R$ ખોટું છે
  • B
    $A$ ખોટું છે અને $R$ સાચું છે
  • C
    $A$ અને $R$ બંને સાચા છે
  • D
    $A$ અને $R$ બંને ખોટા છે

Explore More

Similar Questions

ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્રના સંદર્ભમાં,ખોટું વિધાન/વિધાનો પસંદ કરો.
$I$. $100\%$ સંતૃપ્તિ ખૂબ સામાન્ય છે.
$II$. વાયુકોષ્ઠોમાં $ppO_2 = 100 \text{ mm Hg}$ પર $95-97\%$ સંતૃપ્તિ થાય છે.
$III$. $30 \text{ mm Hg}$ ના $ppO_2$ પર,માત્ર $50\%$ સંતૃપ્તિ જાળવી શકાય છે.
$IV$. ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્ર $J$-આકારનો હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

ઓક્સી-હિમોગ્લોબિનનું ઓક્સિજન અને ડીઓક્સી-હિમોગ્લોબિનમાં વિઘટન ક્યારે થાય છે?

રુધિરના મુખ્ય આયનોમાં કોણ $CO_2$ ના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે?

રુધિરમાં $CO_2$ નું વહન મોટા પ્રમાણમાં થાય છે,છતાં રુધિર ઍસિડિક બનતું નથી,કારણ કે:

રુધિર $CO_2$ નું વહન નીચેનામાંથી કયા સ્વરૂપે કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo