નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનો પસંદ કરો:
$I.$ ફૂગ અને વનસ્પતિ $(Pinus)$ ના મૂળ વચ્ચેનું માયકોરાઇઝા જોડાણ ઘણીવાર ફરજિયાત (obligate) હોય છે.
$II.$ $Pinus$ અને ઓર્કિડના બીજ માયકોરાઇઝા જોડાણની ગેરહાજરીમાં અંકુરિત થઈ શકે છે અને છોડમાં વૃદ્ધિ પામી શકે છે.
$III.$ મૂળના રોમ દ્વારા પાણી અને ખનિજ દ્રાવ્યનું શોષણ સંપૂર્ણપણે પ્રસરણની પ્રક્રિયા છે.
$IV.$ એપોપ્લાસ્ટ પથમાં,પાણીનું વહન કોષદીવાલ અને આંતરકોષીય અવકાશ દ્વારા થાય છે.
$V.$ ફૂગના કવકતંતુઓ મૂળને શર્કરા અને કાર્બનિક પદાર્થો પૂરા પાડે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I, II$ અને $III$ સાચા છે જ્યારે $IV$ અને $V$ ખોટા છે.
  • B
    $IV$ અને $V$ સાચા છે જ્યારે $I, II$ અને $III$ ખોટા છે.
  • C
    $I$ અને $IV$ સાચા છે.
  • D
    $I, II$ અને $V$ સાચા છે.

Explore More

Similar Questions

મૂળરોમથી જલવાહક (xylem) સુધી પાણી કયા માર્ગે પહોંચે છે?

પર્ણમાં કઈ ક્રિયા દરમિયાન જલક્ષમતા ધન હોય છે?

- $Xylem$ (જલવાહક) માં પાણી અને ખનિજોનું વહન $\underline{A}$ છે.
- કાર્બનિક અને ખનિજ પોષક તત્વોનું વહન $\underline{B}$ છે.

વનસ્પતિઓમાં પાણીના વહન અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિમાં વાહકપેશીઓ માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo