$A$- દ્વિતીય પુર્વ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષ બને છે.
$R$- શુક્રકાયાન્તરણની ક્રિયામાંથી પસાર થઈ પ્રશુક્રકોષો પરિપક્વ શુક્રકોષોમાં ફેરવાય છે.
$A$ અને $R$ બંને સાચા
$A$ અને $R$ બને ખોટા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$ સાચું
સસ્તનનો અંડકોષ ફલિત થવામાં નિષ્ફળ જાય, તો ચક્રમાં કઈ ઘટના બને છે ?
જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે$?$
નીચેનામાંથી કયું સ્તર પુટીકાનું તંતુમય સ્તર છે ?
અંડપતન પછી પુટિકા નાશ પામે છે અને રૂધિરથી ભરાય છે, જે શેનું નિર્માણ કરે છે ?
કયાં કોષમાં શુક્રકાયાન્તરણ થાય છે ?