$0.5\, kg$ દળનો એક કણ $2\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરે છે અને તેના પર લાગતું કેન્દ્રગામી બળ $9\, N$ છે. તેનું કોણીય વેગમાન ($J\cdot s$ માં) કેટલું હશે?

  • A
    $1.5$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $18$

Explore More

Similar Questions

$5 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ $X-Y$ સમતલમાં $y=x+4$ રેખા પર $3 \sqrt{2} \,m/s$ ની સમાન ઝડપથી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન . . . . . . $kg \,m^2/s$ થશે.

બે બિંદુઓના સ્થાન સદિશો $2\hat i + \hat j + \hat k$ અને $2\hat i - 3\hat j + \hat k$ છે,અને રેખીય વેગમાન $2\hat i + 3\hat j - \hat k$ છે. તો કોણીય વેગમાન શોધો:

શું પદાર્થની ભ્રમણાક્ષ બદલાતા તેનું કોણીય વેગમાન બદલાય છે? શા માટે?

એક દોરી સાથે બાંધેલા દળને અચળ કોણીય વેગ સાથે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગમાં ફેરવવામાં આવે છે અને તેનું કોણીય વેગમાન $L$ છે. જો હવે દોરીની લંબાઈ અડધી કરવામાં આવે અને કોણીય વેગ સમાન રાખવામાં આવે,તો નવું કોણીય વેગમાન કેટલું થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગબડતા સ્પૂલ પર $F = 2t$ જેટલું સમય સાથે બદલાતું બળ લગાડવામાં આવે છે. $t$ સમયે સ્પૂલનું સૌથી નીચેના બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo