એક સલગમ એક પાતળા અભિસારી લેન્સની સામે,લેન્સના મુખ્ય કેન્દ્રની બહાર મૂકેલ છે. લેન્સ એક પારદર્શક જેલથી ભરેલો છે જેથી તે લવચીક છે; તેના છેડાઓને તેના કેન્દ્ર તરફ દબાવીને [આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ],તમે તેની આગળ અને પાછળની બાજુઓની વક્રતા બદલી શકો છો. પ્રતિબિંબની પાર્શ્વીય ઊંચાઈનું શું થાય છે?

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    સમાન રહે છે
  • D
    માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

એક સમતલીય બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6\, cm$ અને કેન્દ્ર પાસે જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^{8}\, m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ ..... $cm$ છે.

Difficult
View Solution

બે બિંદુવત ઉદગમો $P$ અને $Q$ એકબીજાથી $24 \ cm$ દૂર છે. $9 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ તેમની વચ્ચે ક્યાં મૂકવો જોઈએ જેથી બંને ઉદગમોના પ્રતિબિંબ એક જ જગ્યાએ રચાય?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર એક બિંદુવત પદાર્થ $O$ ને લેન્સની ડાબી બાજુએ $40 \, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. લેન્સનો વ્યાસ $10 \, cm$ છે. જો આંખને લેન્સની જમણી બાજુએ $60 \, cm$ અંતરે મુખ્ય અક્ષથી $h$ જેટલા નીચેના અંતરે રાખવામાં આવે,તો પ્રતિબિંબ જોવા માટે $h$ નું મહત્તમ મૂલ્ય .......$cm$ હશે.

Difficult
View Solution

એક દ્વિ-બહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની કેન્દ્રલંબાઈ $5 \,cm$ છે. જો વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય, તો વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?

એક કાચના અંતર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં મૂકવામાં આવે છે જેમાં તે અભિસારી (બહિર્ગોળ) લેન્સ તરીકે વર્તે છે. જો હવાના સાપેક્ષમાં કાચ અને પ્રવાહીના વક્રીભવનાંક અનુક્રમે $^a{\mu _g}$ અને $^a{\mu _l}$ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo