બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડના અણુભાર નક્કી કરવાની ઠારબિંદુ અવનયન પદ્ધતિ દરમિયાન,તે નીચેનામાંથી કોને અનુરૂપ હશે?

  • A
    બેન્ઝોઇક એસિડનું આયનીકરણ
  • B
    બેન્ઝોઇક એસિડનું ડાયમરાઇઝેશન (દ્વિલકીકરણ)
  • C
    બેન્ઝોઇક એસિડનું ટ્રાયમરાઇઝેશન (ત્રિલકીકરણ)
  • D
    બેન્ઝોઇક એસિડનું દ્રાવણ

Explore More

Similar Questions

જો પ્રક્રિયા $2 A \rightleftharpoons (A)_2$ માટે એસોસિએશનની માત્રા $70 \%$ હોય,તો દ્રાવ્ય $A$ માટે વોન્ટ-હોફ અવયવ (van't-Hoff factor) કેટલો થાય?

જ્યારે $20 \ g$ નેપ્થોઇક એસિડ $(C_{11}H_8O_2)$ ને $50 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં $2 \ K$ નો ઘટાડો જોવા મળે છે. વોન્ટ હોફ અવયવ $(i)$ કેટલો હશે? [$K_f = 1.72 \ K \ kg \ mol^{-1}$].

$HA_{(aq)} \rightleftharpoons H^{+}_{(aq)} + A^{-}_{(aq)}$
એક મોનોબેઝિક નિર્બળ એસિડ $HA$ ના $0.1 \ m$ જલીય દ્રાવણ માટે ઠારબિંદુમાં થતો ઘટાડો $0.20^{\circ} C$ છે. એસિડ માટે વિયોજન અચળાંક શોધો. આપેલ છે: $K_{f}(H_2O) = 1.8 \ K \ kg \ mol^{-1}$,મોલાલિટી $\equiv$ મોલારિટી.

$25 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $2 \ g$ બેન્ઝોઈક એસિડ $(C_6H_5COOH)$ ના ઠારબિંદુમાં અવનયન $1.62 \ K$ જોવા મળે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $4.9 \ K \ kg \ mol^{-1}$ છે. ડાયમરિક સ્વરૂપમાં બેન્ઝોઈક એસિડની ટકાવારી ......... $\%$ છે.

જ્યારે બેન્ઝોઇક એસિડ બેન્ઝીનમાં ઓગળે છે,ત્યારે અવલોકિત આણ્વીય દળ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo