આપેલ પરિપથમાં,જ્યારે કળ $S$ બંધ કરવામાં આવે છે,ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ એમ્પીયરમાં કેટલો હશે?

  • A
    $4.5$
  • B
    $6.0$
  • C
    $3.0$
  • D
    $0$

Explore More

Similar Questions

$3 \,\Omega$ ના અવરોધક પરનો પોટેન્શિયલ ડ્રોપ ............... $V$ છે.

આપેલ પરિપથ માટે $R_2$ પરનો વોલ્ટેજ $V_2$ શોધો. ($V$ માં)

$25\, W - 220\, V$ અને $100\, W - 220\, V$ રેટિંગ ધરાવતા બે વિદ્યુત ગોળાને $440\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કયો ગોળો ઊડી જશે?

નીચે આપેલા પરિપથમાં,બેટરીનું emf $2 \ V$ છે અને આંતરિક અવરોધ $\frac{2}{3} \ \Omega$ છે. સમગ્ર પરિપથમાં પાવરનો વપરાશ $..... \ W$ છે.

એક બાહ્ય અવરોધ $R$ ને $V$ જેટલા $e.m.f.$ અને $r$ જેટલા આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. અવરોધ $R$ માં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા મહત્તમ ત્યારે હોય છે જ્યારે $R$ નું મૂલ્ય કેટલું હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo