$Q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાને સમકેન્દ્રિત રહે તેમ વિદ્યુતભાર રહિત ગોળીય કવચ છે. તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત $V$ છે. હવે જો ગોળીય કવચને $-3Q$ વિદ્યુતભાર આપવામાં આવે,તો તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો થશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $V$

Explore More

Similar Questions

$2\,\mu C$ નો એક વિદ્યુતભાર અનંત અંતરેથી વિદ્યુતક્ષેત્રના કોઈ બિંદુએ લાવવામાં આવે છે,તેના વેગમાં ફેરફાર કર્યા વગર. જો વિદ્યુત બળોની વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય $20\,\mu J$ હોય,તો તે બિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?.....$V$

$a$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી કોએક્સિયલ રિંગો,જેના પર અનુક્રમે $+Q$ અને $-Q$ વિદ્યુતભાર છે,તે $s$ અંતરે રહેલી છે. આ બે રિંગોના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$R$ મીટર ત્રિજ્યા ધરાવતી બે સમાન પાતળી રીંગોને એકબીજાથી $R$ મીટર અંતરે અક્ષીય રીતે મૂકવામાં આવી છે. જો $Q_1$ કુલંબ અને $Q_2$ કુલંબ એ બે રીંગો પર સમાન રીતે પથરાયેલા વિદ્યુતભારો હોય,તો એક રીંગના કેન્દ્રથી બીજી રીંગના કેન્દ્ર સુધી $q$ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

એક સમાન વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષની ધન દિશામાં છે. ધારો કે $A$ એ ઊગમબિંદુ છે. બિંદુ $B$ એ $x$-અક્ષ પર $x = +1 \ cm$ અંતરે છે અને બિંદુ $C$ એ $y$-અક્ષ પર $y = +1 \ cm$ અંતરે છે. તો $A, B$ અને $C$ આગળના સ્થિતિમાન માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

આકૃતિમાં એક ઘન અર્ધગોલક દર્શાવેલ છે જેમાં $5 \ nC$ નો વિદ્યુતભાર તેના કદમાં સમાન રીતે વિતરિત થયેલ છે. અર્ધગોલક એક સમતલ પર રહેલો છે અને બિંદુ $P$ આ સમતલ પર,વક્રતાના કેન્દ્રથી $15 \ cm$ ના અંતરે ત્રિજ્યાવર્તી રેખા પર આવેલું છે. અર્ધગોલકને કારણે બિંદુ $P$ પરનું વિદ્યુત સ્થિતિમાન ..... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo