$600 \, rev/min$ ની કોણીય ઝડપથી ફરતો પંખો બંધ કરતાં $60$ પરિભ્રમણ બાદ સ્થિર થાય છે. તો તેને સ્થિર થતાં લાગતો સમય ........ $(sec)$ છે.

  • A
    $12$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ દ્વારા કાપવામાં આવેલ ખૂણો સમય પર $\theta = \theta_0 + \theta_1 t + \theta_2 t^2$ મુજબ આધાર રાખે છે. તો પદાર્થનો કોણીય પ્રવેગ કેટલો હશે?

એક કણ $\left( \frac{20}{\pi} \right) \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર અચળ સ્પર્શક પ્રવેગ સાથે ગતિ કરે છે. જો ગતિ શરૂ થયા પછી બીજા પરિભ્રમણના અંતે કણનો વેગ $80 \, m/s$ હોય,તો સ્પર્શક પ્રવેગ કેટલો હશે?

એક પૈડાનો વ્યાસ $1 \ m$ છે. જો તે પ્રતિ સેકન્ડ $30$ પરિભ્રમણ કરતું હોય,તો તેની પરિઘ પરના બિંદુની રેખીય ઝડપ કેટલી હશે?

અમુક ન્યુટ્રોન તારાઓ લગભગ $1 \, rev/sec$ ની ઝડપે પરિભ્રમણ કરતા હોવાનું માનવામાં આવે છે. જો આવા તારાની ત્રિજ્યા $20 \, km$ હોય,તો તારાના વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને $r$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે. તે $n$ માં ચક્રમાં $V_{0} \; m/s$ નો વેગ પ્રાપ્ત કરે છે. તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo