સંક્રાતિ તત્વો માટેે નીચેના પૈકી ક્યું વિધાન સુસંગત નથી

  • A

    સંક્રાંતિ તત્વોના ગલનબિંદુ ઊંચા હોય છે.

  • B

    સંક્રાંતિ તત્વોના કેટલાક આયનો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે.

  • C

    બધાં જ સંક્રાંતિ તત્વોે એસિડમાં ઓગળે છે.

  • D

    સંક્રાંતિ તત્વો વિવિધ સંયોજકતા ધરાવે છે.

Similar Questions

ક્યુપ્રસ આયન રંગહીન હોય છે જ્યારે કે ક્યુપ્રિક આયન રંગીન હોવાને કારણે.........

  • [AIIMS 2012]

નીચે દર્શાવેલા વાયુમય આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રૉનોની સંખ્યા ગણો :

$Mn ^{3+}, Cr ^{3+}, V ^{3+}$ અને $T i^{3+} .$ 

આ પૈકીનું કયું ધનાયન જલીયદ્રાવણમાં સૌથી વધુ સ્થાયી છે ? 

સ્મૃતિનો અદ્‌ભુત  ગુણધર્મ કઇ મિશ્રધાતુ ધરાવે છે

$3d$ શ્રેણીનાં તત્ત્વોના હેલાઈડની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ વિશે લખી સમજાવો. 

સંક્રાંતિ  ધાતુઓની લાક્ષણિકતા કઈ નથી