સંક્રાતિ તત્વો માટેે નીચેના પૈકી ક્યું વિધાન સુસંગત નથી
સંક્રાંતિ તત્વોના ગલનબિંદુ ઊંચા હોય છે.
સંક્રાંતિ તત્વોના કેટલાક આયનો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે.
બધાં જ સંક્રાંતિ તત્વોે એસિડમાં ઓગળે છે.
સંક્રાંતિ તત્વો વિવિધ સંયોજકતા ધરાવે છે.
ક્યુપ્રસ આયન રંગહીન હોય છે જ્યારે કે ક્યુપ્રિક આયન રંગીન હોવાને કારણે.........
નીચે દર્શાવેલા વાયુમય આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રૉનોની સંખ્યા ગણો :
$Mn ^{3+}, Cr ^{3+}, V ^{3+}$ અને $T i^{3+} .$
આ પૈકીનું કયું ધનાયન જલીયદ્રાવણમાં સૌથી વધુ સ્થાયી છે ?
સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મ કઇ મિશ્રધાતુ ધરાવે છે
$3d$ શ્રેણીનાં તત્ત્વોના હેલાઈડની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ વિશે લખી સમજાવો.
સંક્રાંતિ ધાતુઓની લાક્ષણિકતા કઈ નથી