સંક્રાંતિ ધાતુઓ તથા તેમના સંયોજનો ઉદ્દીપક તરીકેનો ગુણ ધરાવે છે. કારણ કે ....

  • A

    તેઓ ચુંબકીય ગુણ ધરાવે છે.

  • B

    તેઓ રાસાયણિક સક્રિયતા ધરાવે છે.

  • C

    તેમની -કક્ષકો અપૂર્ણ ભરાયેલ છે.

  • D

    તેઓ એક કરતાં વધારે ઑક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

Similar Questions

પ્રથમ સંક્રાંતિ શ્રેણીના $M^{2+}/M$ પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલનાં વલણો આપી સમજાવો. 

$Fe^{3+},\,Zn^{2+}$ અને  $Cu^{2+}$. એ સહેજ એસિડિક દ્રાવણ માં હાજર માત્ર ધનાયન છે.પ્રકીયક કે જ્યારે આ ઉકેલમાં વધુ ઉમેરવામાં આવે છે ત્યારે તે એક ચોકસમાં ઓળખાશે અને અલગ કરશે $Fe^{3+}$ 

  • [AIIMS 2010]

$Cr ^{3+} / Cr ^{2+}$, $Mn ^{3+} / Mn ^{2}, Fe ^{3+} / Fe ^{2+}$ અને $Co ^{3+} / Co ^{2+}$ કે જે ઋણ પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શીયલ ધરાવે છે. તેમાંથી $M ^{3+}$ આયનની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય $....\,B.M.$ છે. [નજીકનો પૂર્ણાંક]

  • [JEE MAIN 2022]

$K_2SO_4, MgCl_2, FeSO_4, NiCl_2$  અને $ZnO$ પદાર્થમાંથી કયા યુગ્મ પેરામેગ્નેટીઝમ દર્શાવે છેે ?

$Cr^{3+}$ આયનમાં અયુગ્મીત ઇલેક્ટ્રોનની સંખ્યા . . . . .