સંક્રાંતિ ધાતુઓ તથા તેમના સંયોજનો ઉદ્દીપક તરીકેનો ગુણ ધરાવે છે. કારણ કે ....

  • A

    તેઓ ચુંબકીય ગુણ ધરાવે છે.

  • B

    તેઓ રાસાયણિક સક્રિયતા ધરાવે છે.

  • C

    તેમની -કક્ષકો અપૂર્ણ ભરાયેલ છે.

  • D

    તેઓ એક કરતાં વધારે ઑક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

Similar Questions

ફ્લોરિન, ઓક્સિજનના કરતાં વધારે વિધુતઋણ હોવા છતાં, પણ ઓક્સિજનની ઊંચી ઓક્સિડેશન અવસ્થાને સ્થાયી કરવાની ક્ષમતા ફ્લોરિનના કરતાં વધારે છે. શાથી ? 

પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની $+2$ ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્ર મૂલ્ય $3.86 BM$ ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક શોધો.

  • [JEE MAIN 2024]

ધાતુ કે જે ઓક્સિડેશન અવસ્થા સૌથી ઊંચી અને મહત્તમ સંખ્યા દર્શાવે છે તે :

  • [JEE MAIN 2024]

વાદળી રંગ પ્રાપ્ત થતો નથી જ્યારે ...... .

  • [AIPMT 1989]

નીચેનામાંથી કયો ધાતુ આયન પ્રતિચુંબકીય છે?