મિશ્રધાતુ બનાવવા માટે નીચેના કયા નિયમનું પાલન થવું જોઇએ

  • A

    પરમાણ્વિય ત્રિજ્યા વચ્ચેનો તફાવત  $ 15\%$ કરતાં વધુ ન હોવો જોઇએ.

  • B

    સંયોજકતા કક્ષાની ઇલેકટ્રોન રચના જુદી જુદી હોવી જોઇએ.

  • C

    પરમાણ્વિય કદ સમાન ન હોય.

  • D

    સ્ફટિક રચના જુદી જુદી હોય છે.

Similar Questions

સંક્રાંતિ ધાતુઓ તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વ્યાપક રીતે પરિવર્તનશીલ હોય છે. આ ઉદાહરણો સહિત સમજાવો અથવા $3d$ શ્રેણીની ધાતુઓની એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતા વિશે લખો. 

નીચેનામાંથી કઇ જોડની ચુંબકીય ચાકમાત્રા સમાન હશે.

નીચે આપેલા વિધાન(નો) માંથી ક્યુ/ક્યાં સાયું/સાચા છે ?

$(A)$ $Cr$ ની ઈલેક્ટ્રોન સંરચના $[ Ar ] 3 d ^{5} 4 s ^{1}$ છે.

$(B)$ ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે.

$(C)$ પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે.

$(D)$ નોડસની કુલ સંખ્યા $(n-2)$ વડે અપાય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

પ્રથમ પાંચ સંક્રાંતિ  તત્વોના ક્રમિક ચાર સભ્યો તેમની અણુ સંખ્યા સાથે નીચે સૂચિબદ્ધ છે. તેમાંથી કયામાં સૌથી વધુ ત્રીજી આયનીકરણ થવાની સંભાવના છે

  • [AIPMT 2005]

$Gd^{3+ } $ આયનની સ્થિરતા માટેનું કારણ.....