સંક્રાતિ તત્વો એ ઉદ્દીપક તરીકે વર્તેં છે કારણ કે....

  • A

    તેના ગલનબિંદુ ઊંચા હોય છે.

  • B

    તેમના $I.P$ મૂલ્ય વધુ હોય.

  • C

    તેઓ ઊંચી ઘનતા ધરાવે છે.

  • D

    તેઓ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.

Similar Questions

સ્પિગલાઈસેન એ કોની મિશ્રધાતુ છે?

$TiF_6^{2-}$ , $CoF_6^{3-}$ , $Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$ની વચ્ચે રંગવિહીન સંયોજન/આયન ક્યા છે?

અનુમાન કરો કે નીચેના પૈકી કયા આયન જલીય દ્રાવણમાં રંગ આપશે ?

$Ti ^{3+}, V ^{3+}, Cu ^{+},$ $Sc ^{3+}, Mn ^{2+}, Fe ^{3+}$ અને $Co ^{2+} .$ દરેક માટે કારણ આપો. 

$Cu $ ની ઇલેકટ્રોન રચના નીચેના પૈકી કઇ છે

કોલમ $A$  ને કોલમ $B$  સાથે યોગ્ય રીતે જોડો :

કોલમ  $A $         

કોલમ $ B$

$(1)$ $V^{+4}$

$(a)$ રંગવિહિન

$(2)$ $ Ti^{3+}$

$(b)$  ગુલાબી

$(3)$ $Ti^{4+}$

$(c)$ જાંબુડીયો

$(4)$ $Mn^{2+}$

$(d)$ ભૂરો

 

$(e)$  જાંબલી