સંક્રાતિ તત્વો એ ઉદ્દીપક તરીકે વર્તેં છે કારણ કે....

  • A

    તેના ગલનબિંદુ ઊંચા હોય છે.

  • B

    તેમના $I.P$ મૂલ્ય વધુ હોય.

  • C

    તેઓ ઊંચી ઘનતા ધરાવે છે.

  • D

    તેઓ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.

Similar Questions

$M ^{2+} / M$ અને $M ^{3+} / M ^{2+}$ પ્રણાલીઓ માટે કેટલીક ધાતુઓના ${E^\Theta }$ મૂલ્યો નીચે દર્શાવેલા છે.

$Cr ^{2+} / Cr \,-0.9 \,V$

$Cr ^{3} / Cr ^{2+}\,-0.4 \,V$

$Mn ^{2+} / Mn \,-1.2\, V$

$Mn ^{3+} / Mn ^{2+}\,+1.5 \,V$

$Fe ^{2+} / Fe\, -0.4 \,V$

$Fe ^{3+} / Fe ^{2+}\,+0.8\, V$

આ મૂલ્યોનો ઉપયોગ કરી નીચે દર્શાવેલાની આલોચના કરો :

$(i)$ ઍસિડિક દ્રાવણમાં $Cr^{+3}$ અથવા $Mn^{3+}$ ની સરખાણીમાં $Fe^{3+}$ ની સ્થાયીતા અને

$(ii)$ સમાન પ્રક્રમ માટે ક્રોમિયમ અથવા મેંગેનીઝ ધાતુઓની સરખામણીમાં આયર્નના ઑક્સિડેશનમાં સરળતા. 

નીચેના પૈકી કયા ધાતુ આયનનો રંગ ગુલાબી છે

નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં સૌથી સ્થાયી  છે?

(આણ્વિય નંબર  $Ti = 22, V = 23, Cr = 24, Mn = 25$)

  • [AIPMT 2007]

$Cr^{3+}$ આયનમાં અયુગ્મીત ઇલેક્ટ્રોનની સંખ્યા . . . . .

$Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}$ અને $Cr ^{2+}$ આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $.....\,B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)

  • [JEE MAIN 2022]